રાજકોટ, તા.૩૧/૮/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલ તરફથી દર્દીઓને અઢળક રકમના બિલ આપવામાં આવે છે. તેની સામે સરકારે લાલ આંખ કરી છે. સરકારી ગાઇડલાઇનનું પાલન ન કરીને જે હોસ્પિટલો વધુ રૂપિયા વસૂલે છે. તેની સામે હવે સરકાર કાર્યવાહી કરશે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ ખાનગી હોસ્પિટલોને દર્દીઓ પાસેથી તોતિંગ રૂપિયા ન વસૂલવા માટે ચેતવણી આપી છે. કોરોના સંક્રમણને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે ૫ સિનિયર ડોક્ટરોને રાજકોટ મોકલવામાં આવ્યા છે. એક સપ્તાહ સુધી તેઓ હોસ્પિટલોનું મોનિટરીંગ કરશે અને આ સાથે જ રાજકોટમાં નવા ૨૦૦ … Continue reading રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ થઇ રહ્યા છે. ત્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિને રાજકોટની મુલાકાત કરવાની ફરજ પડી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed